Pradhan Mantri Jeevan Jyot Bima Yojana (પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના)
પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના : નોંધાયેલા બાંધકામ શ્રમિકોને કુદરતી મુત્યુના કિસ્સામાં રૂ.૨ લાખનું જીવન વીમા કવચ મળી શકે તે માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. પાત્રતા- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા બાંધકામ શ્રમિકો પૈકી જે આ યોજનામાં જોડાયેલા, ૧૮ થી ૫૫ વર્ષ સુધીની વય મર્યાદામાં આવતા બાંધકામ શ્રમિકોને … Read more