PM Vishwakarma Yojana 2024: ઘરે બેઠા PM Vishwakarma Yojana APPથી કરો અરજી!
PM Vishwakarma Yojana 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના કૌશલ્યમાં વધારો કરી તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. આ યોજનાના દ્વારા કારીગરોને તાલીમ, સાધનો, લોન અને બજાર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ તેમના ઉત્પાદનોને વધુ સારી રીતે બનાવી અને વેચી શકે. જો તમે એક કુશળ કારીગર અથવા શિલ્પકાર છો અને તમારી આ … Read more